Tuesday 27 February 2024

સમયનો સદુપયોગ


आध्यात्मिकानुश्रवणान्नामसङ्कीर्तनाच्च मे। 
आर्जवेनार्यसङ्गेन निरहङ्कयया तथा ॥

ભક્તે હંમેશાં આધ્યાત્મિક બાબતો વિશે સાંભળવાનો 
પ્રયત્ન કરવો અને પવિત્ર ભગવન્નામનું કીર્તન કરવામાં 
તેના સમયનો સદુપયોગ કરવો. તેનું આચરણ સદા સાદું 
તથા સરળ હોવું જોઈએ. પોતે બધા પ્રત્યે દ્વેષભાવ નહિ 
પણ મૈત્રીભાવ રાખતો હોવા છતાં તેણે આધ્યાત્મિક માર્ગે 
ઉન્નત થયેલા ન હોય તેવા મનુષ્યોના સંગથી દૂર રહેવું જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment