Monday 29 April 2024

ચાર સિદ્ધાંતોના ફળની ઈચ્છા


धर्मार्थकाममोक्षाख्यं य इच्छेच्छ्रेय आत्मनः |
एकं ह्येव हरेस्तत्र कारणं पादसेवनम् ||

 જે મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને છેવટે મોક્ષ એવા 
ચાર સિદ્ધાંતોના ફળની ઈચ્છા રાખે, તેણે ભગવાન 
શ્રીહરિની ભક્તિમાં જ પોતાની જાતને પરોવી દેવી 
જોઈએ; કારણ કે તેમના ચરણારવિંદની આરાધના 
આ સર્વની પરિપૂર્ણતા કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment