Tuesday 30 April 2024

ભક્તોને વરદાન આપવા તત્પર


प्रसादाभिमुखं शश्र्वत्प्रसन्नवदनेक्षणम् |
सुनासं सुभ्रुवं चारुकपोलं सुरसुन्दरम् ||


ભગવાનનું મુખ સદા સોહામણું અને પ્રસન્ન ભાવવાળું 
છે. તેમના દર્શન કરનારા ભક્તોને તેઓ કદાપિ અપ્રસન્ન 
દેખાતા નથી. તેઓ હંમેશા ભક્તોને વરદાન આપવા તત્પર 
રહે છે. તેમનાં નેત્ર, તેમનાં સુશોભિત ભવાં, તેમની ઉન્નત 
નાસિકા અને તેમનું વિશાળ લલાટ એ બધાં જ બહુ સુંદર છે.
તેઓ સર્વ દેવોથી સવિશેષ સોહામણા છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment