Tuesday 16 April 2024

ત્રિગુણાત્મક માયા



दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया |
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ||

પ્રભુ ની આ ત્રિગુણાત્મક માયા તરવી મુશ્કેલ છે.
પરંતુ જે મનુષ્યોએ પ્રભુનું શરણ લીધેલું છે, તેઓ 
આ માયાને સહેલાઈથી પાર કરી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment