Wednesday 17 April 2024

પરમ આત્મા


नैनं छिद्रन्ति शस्त्राणि नैनं दहति पावक:।

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत॥


ન તો શસ્ત્રો આત્માને કાપી શકે છે અને ન 

તો અગ્નિ એને બાળી શકે છે. ન તો પાણી 

તેને ભીનું કરી શકે છે અને ન તો પવન એને 

સુકવી શકે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 

हरे राम हरे राम राम राम हरे हरे// 


 

0 comments:

Post a Comment