Wednesday 22 May 2024

સર્વ પાપોનું નિવારણ


धन्यं यशस्यमायुष्यं पुण्यं स्वस्त्ययनं महत् । 
स्वर्यं धौव्यं सौमनस्यं प्रशस्यमघमर्षणम् ॥

ધ્રુવ મહારાજનું આખ્યાન સાંભળવાથી મનુષ્ય તેની 
ધન, યશ તથા દીર્ઘ આયુષ્યની મનોકામના પરિપૂર્ણ 
કરી શકે છે. તે એવું શુભંકર છે કે તેના શ્રવણમાત્રથી 
મનુષ્ય સ્વર્ગલોક અથવા ધ્રુવલોકની પ્રાપ્તિ કરી શકે છે. 
દેવો પણ પ્રસન્ન થાય છે, કારણ કે આ આખ્યાન બહુ 
પ્રશસ્ય છે અને એવું શક્તિશાળી છે કે તે મનુષ્યનાં સર્વ 
પાપોનું નિવારણ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment