Thursday 23 May 2024

આ તેમ જ આગામી જન્મ, બન્નેમાં વ્યર્થ અસત્


अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् |
असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ||

પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન, કે તપરૂપે 
જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે.
તે અસત્ કહેવાય છે. આ અસત્, આ તેમ જ 
આગામી જન્મ, બન્નેમાં વ્યર્થ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment