Monday 13 May 2024

શક્તિઓના સ્વામી


अव्यक्त्स्याप्रमेयस्य नानाशक्त्युदयस्य च |
न वै चिकीर्षितं तात को वेदाथ स्वसम्भवम् ||

પરમ તત્ત્વ પરબ્રહ્મ અપૂર્ણ ઇન્દ્રિયાનુભૂતિના પ્રયાસોથી 
સદા પર છે અને પ્રત્યક્ષ અનુભવથી પણ પર છે. તેઓ 
મહત્તત્ત્વ આદિ વિવિધ પ્રકારની શક્તિઓના સ્વામી છે.
તેમની યોજનાઓ અથવા કાર્યોને કોઈ જાણી શકતું નથી,
માટે એમ સમજવું જોઈએ કે તેઓ જ સર્વ કારણોના આદિકારણ 
છે. તેમ છતાં માનસિક અનુમાન-ચિંતન વડે તેમને કોઈ જાણી 
શકે નથી.

 
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment