Tuesday 14 May 2024

અવિચળ શ્રદ્ધા અને સ્મરણ


स राजराजेन वराय चोदितो ध्रुवो महाभागवतो महामतिः |
हरौ स वव्रेडचलितां स्मृतिं यया तरत्य यत्नेन दुरत्ययं तमः ||


યક્ષરાજ ( યક્ષોના રાજા ) શ્રી કુબેરે વરદાન માંગવા કહ્યું ત્યારે 
બુદ્ધિશાળી તથા વિચારવાન રાજા એવા અત્યંત ઉન્નત શુદ્ધ ભક્ત 
શ્રી ધ્રુવ મહારાજે એવી માંગણી કરી કે ભગવાનમાં પોતાને અવિચળ 
શ્રદ્ધા અને તેમનું સ્મરણ રહે. કારણ, એ રીતે મનુષ્ય અજ્ઞાનના મહાસાગરને 
સહેલાઈથી પાર કરી શકે છે, જોકે બીજાઓ માટે તે અતિ દુસ્તર છે.

 
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment