Sunday 12 May 2024

ભગવાન પ્રસન્ન




तितिक्षया करुणया मैत्र्या चाखिलजन्तुषु |
समत्वेन च सर्वात्मा भगवान् संप्रसीदति ||

ભક્ત જયારે બીજા મનુષ્યો પ્રત્યે સહિષ્ણુતા,
કરુણા, મૈત્રી તથા સમભાવપૂર્વક વર્તે છે, ત્યારે 
ભગવાન આવા નિજ ભક્ત ઉપર બહુ પ્રસન્ન થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment