Friday 7 June 2024

શરીર આત્માથી જુદું


सुधियः साधवो लोके नरदेव नरोत्तमाः ।
नाभिद्रुह्यन्ति भूतेभ्यो यर्हि नात्मा कलेवरम् ॥

જે મનુષ્ય અત્યંત બુદ્ધિમાન છે તથા બીજાઓનું 
કલ્યાણ કરવા તત્પર છે તે મનુષ્યોમાં સર્વોત્તમ ગણાય 
છે. પ્રગતિશીલ મનુષ્ય બીજા જીવો પરત્વે કદાપિ દ્વેષબુદ્ધિ
ધરાવતો નથી. ઉન્નત બુદ્ધિશાળી મનુષ્યો, આ પ્રાકૃત શરીર
આત્માથી જુદું છે એ વિશે સદા સભાન હોય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment