Sunday 9 June 2024

શરીર પ્રત્યે અનુરક્ત


अतः कायमिमं विद्वानविद्याकामकर्मभिः । 
आरब्ध इति नैवास्मिन् प्रतिबुद्धोऽनुषज्जते ॥

જે મનુષ્યો દેહાત્મભાવનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે, 
જેઓ જાણે છે કે આ શરીર મોહથી પરિણમતાં 
અવિદ્યા, ઇચ્છાઓ તથા કર્મોનું બનેલું છે, તેઓ 
શરીર પ્રત્યે અનુરક્ત થતા નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment