येऽप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयान्विता: |
तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् ||
भ.गी. 9.23
હે કુન્તીપુત્ર ! જે પણ ભક્તો શ્રદ્ધાથી યુક્ત અન્ય
દેવતાઓનું પૂજન કરે છે તેઓ પણ મારી જ પૂજા
કરે છે; પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે
કે દેવતાઓને મારાથી અલગ માને છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment