Tuesday, 17 June 2025

પરમેશ્વર પોતે વહન કરે છે


अनन्याश्चिन्तयन्तो मां ये जना: पर्युपासते |
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ||
भ.गी. 9.22

જે અનન્ય ભક્તજનો મુજ પરમેશ્વરનું નિરંતર ચિંતન
કરતાં મારી સારી રીતે ઉપાસના કરે છે - મારામાં નિરંતર
લાગેલા તે ભક્તોનો યોગક્ષેમ ( અપ્રાપ્તની પ્રાપ્તિ અને
પ્રાપ્ત ની રક્ષા ) હું પોતે વહન કરું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment