Saturday, 12 July 2025

જ્ઞાનરૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું


तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तम: |
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ||
भ.गी. 10.11

તે ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે જ એમના
અંતઃકરણમાં રહેલો હું પોતે અજ્ઞાનજનિત અંધકારને
ઝળહળતા જ્ઞાનરૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment