Thursday, 4 September 2025

એક સાથે હજારો સૂર્યોનો પ્રકાશ પરમાત્માના પ્રકાશ જેટલો થઈ શકે નહીં


दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता |
यदि भा: सदृशी सा स्याद्भासस्तस्य महात्मन: ||
भ.गी. 11.12

જો આકાશમાં એક સાથે હજારો સૂર્યોનો ઉદય થઈ
જાય, તો પણ તે બધાનો પ્રકાશ મળીને તે મહાત્મા
વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશ જેટલો થઈ શકે નહીં.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment