अर्जुन उवाच |
स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च |
रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्घा: ||
भ.गी. 11.36
અર્જુન બોલ્યા: હે અન્તર્યામી ! ભગવન ! આપનાં નામ, ગુણ
અને લીલાનું કીર્તન કરવાથી આ સઘળું વિશ્વ ઘણું હર્ષિત થઈ
રહ્યું છે. અને પ્રેમવિહ્વળ પણ થઈ રહ્યું છે; તેમજ આપના નામ,
ગુણ આદિના કીર્તનથી ભયભીત થઇને રાક્ષસો દશેદિશાઓમાં
નાસી રહ્યા છે તથા સંપૂણ સિદ્ધગણોના સમૂહો આપણે નમસ્કાર
કરી રહ્યા છે. આ બધું યોગ્ય જ થઈ રહ્યું છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment