कस्माच्च ते न नमेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे |
अनन्त देवेश जगन्निवास त्वमक्षरं सदसतत्परं यत् ||
भ.गी. 11.37
હે મહાત્મન્ ! બ્રહ્માના પણ આદિકર્તા અને ગુરુઓના
પણ ગુરુ આપને માટે તે સિદ્ધગણ કેમ નમસ્કાર ન કરે ?
કેમ કે હે અનન્ત ! હે દેવતાઓના ઈશ ! હે જગન્નિવાસ !
આપ અક્ષર સ્વરૂપ છો. આપ સત્ પણ છો, અસત્ પણ
છો અને એ બેયથી પર જે કાંઈ છે તે પણ આપ જ છો.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment