Wednesday, 1 October 2025

ભગવાન શ્રીકૃષ્ણને ગદ્દગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા


सञ्जय उवाच |
एतच्छ्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमान: किरीटी |
नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्गदं भीतभीत: प्रणम्य ||
भ.गी. 11.35

સંજય બોલ્યા: ભગવાન કેશવના આ વચન સાંભળીને
ભયથી થરથર કાંપતા કિરીટી અર્જુન હાથ જોડીને, નમસ્કાર
કરીને, અને ભયભીત થઇને પણ પછી પ્રણામ કરીને, ભગવાન
શ્રીકૃષ્ણને ગદ્દગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment