Tuesday, 28 October 2025

એ ભક્ત મને પ્રાપ્ત થાય છે


मत्कर्मकृन्मत्परमो मद्भक्त: सङ्गवर्जित: |
निर्वैर: सर्वभूतेषु य: स मामेति पाण्डव ||
भ.गी. 11.55

હે પાંડુપુત્ર ! જે મારે માટે જ કર્મ કરનારો,
મારે જ પરાયણ અને મારો જ પ્રેમી ભક્ત
છે તથા સર્વથા આસક્તિ વિનાનો છે અને
સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે, એ
ભક્ત મને પ્રાપ્ત થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment