Wednesday, 29 October 2025

ઉત્તમ યોગવેત્તા કોણ


अर्जुन उवाच |
एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते |
ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमा: ||
भ.गी. 12.1

અર્જુન બોલ્યા-જે ભક્તો આ પ્રમાણે નિરંતર આપની
ભક્તિમાં લીન રહીને આપ સગુણસ્વરૂપની ઉપાસના
કરે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી નિર્ગુણ-
નિરાકારની જ ઉપાસના કરે છે, એ બન્ને પ્રકારના ઉપાસકોમાં
ઉત્તમ યોગવેત્તા કોણ છે?

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment