Monday, 27 October 2025

ભક્તિ દ્વારા જ દેખાવા તથા પ્રાપ્ત કરવો શક્ય છું


भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोऽर्जुन |
ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप ||
भ.गी. 11.54

પરંતુ હે શત્રુતાપન અર્જુન ! આવો ચતુર્ભુજરૂપધારી
હું માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ તત્ત્વથી જાણવા અને
સાકારરૂપે દેખાવા તથા પ્રાપ્ત કરવો શક્ય છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment