Tuesday, 30 September 2025

તું દુઃખી થયા વિના યુદ્ધ કર


द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तथान्यानपि योधवीरान् |
मया हतांस्त्वं जहि मा व्यथिष्ठा युध्यस्व जेतासि रणे सपत्नान् ||
भ.गी. 11.34

દ્રોણાચાર્ય અને ભીષ્મપિતામહ અને જયદ્રથ અને કર્ણ તથા
બીજા બધા મારા વડે હણાયેલા શૂરવીરોને તું માર. તું દુઃખી
થયા વિના યુદ્ધ કર. યુદ્ધમાં તું નિઃસંદેહ વેરીઓને જીતીશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment