श्रीभगवानुवाच |
सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम |
देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिण: ||
भ.गी. 11.52
શ્રી ભગવાન બોલ્યા - આ મારું જે ચતુર્ભુજરૂપ તેં
જોયું છે, એનાં દર્શન થવાં ઘણાં દુર્લભ છે. દેવતાઓ
પણ આ રૂપના દર્શન કરવા સદા આતુર રહે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:
Post a Comment