Friday, 28 November 2025

અવ્યભિચારિણી ભક્તિ હોવી અને જન-સમુદાયમાં પ્રીતિ ન હોવી


मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी |
विविक्तदेशसेवित्वमरतिर्जनसंसदि ||
भ.गी. 13.10

મુજ પરમેશ્વરમાં અનન્ય યોગ દ્વારા અવ્યભિચારિણી
ભક્તિ હોવી, એકાન્ત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો
સ્વભાવ હોવો અને જન-સમુદાયમાં પ્રીતિ ન હોવી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment