असक्तिरनभिष्वङ्ग: पुत्रदारगृहादिषु |
नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु ||
भ.गी. 13.9
આસક્તિનો અભાવ પુત્ર, સ્ત્રી, ઘર અને ધન
આદિમાં મમતા ન હોવી, તથા પ્રિય અને અપ્રિયની
પ્રાપ્તિમાં સદાય ચિત્તનું હંમેશાં સમ રહેવું.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment