अध्यात्मज्ञाननित्यत्वं तत्वज्ञानार्थदर्शनम् |
एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ||
भ.गी. 13.11
અધ્યાત્મજ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્ત્વજ્ઞાનના
સારરૂપે પરમાત્માનો સર્વત્ર અનુભવ કરવો. આ બધાં
એટલે કે વિસ સાધનો તો જ્ઞાન છે અને જે આ બધાથી
વિપરીત છે, એ અજ્ઞાન કહેવાયું છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment