ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते |
श्रद्दधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रिया: ||
भ.गी. 12.20
પરંતુ જે મારામાં શ્રદ્ધા રાખવાવાળા અને મારે
પરાયણ થયેલા ભક્તો આ જેવું કહ્યું છે તેવું જ
ધર્મમય અમૃતનું સારી રીતે સેવન કરે છે, તે મને
અત્યંત પ્રિય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment