अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव |
मदर्थमपि कर्माणि कुर्वन्सिद्धिमवाप्स्यसि ||
भ.गी. 12.10
જોં તું અભ્યાસ યોગ માં પણ પોતાને અસમર્થ
માનતો હોય તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ
પરાયણ થઈ જા. મારે અર્થે કર્મોને કરતો રહીને
પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment