यदा भूतपृथग्भावमेकस्थमनुपश्यति |
तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा ||
भ.गी. 13.30
જે કાળે સાધક પ્રાણીઓનાં અલગ-અલગ
ભાવોને એક પ્રકૃતિમાં જ રહેલાં જુએ છે તથા
એ પ્રકૃતિથી જ એ બધાનો વિસ્તાર જુએ છે,
એ જ ક્ષણે તે બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment