Friday, 19 December 2025

પોતાને અકર્તા જુએ છે એ જ યથાર્થ જુએ છે


प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वश: |
य: पश्यति तथात्मानमकर्तारं स पश्यति ||
भ.गी. 13.29

જે માણસ સઘળી ક્રિયાઓને સર્વ રીતે પ્રકૃતિ
વડે જ થઈ રહેલી જુએ છે તથા પોતાને અકર્તા
જુએ છે,(અનુભવે છે) એ જ યથાર્થ જુએ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment