Monday, 22 December 2025

ન તો કશું કરે છે અને ન લેપાય છે


अनादित्वान्निर्गुणत्वात्परमात्मायमव्यय: |
शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते ||
भ.गी. 13.31

હે કુંતીનંદન ! આ પુરુષ સ્વયં અનાદિ હોવાને
લીધે તથા નિર્ગુણ હોવાથી અવિનાશી પરમાત્મા
સ્વરૂપ જ છે. એ શરીરમાં રહેતો હોવા છતાં પણ,
ન તો કશું કરે છે અને ન લેપાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment