अनादित्वान्निर्गुणत्वात्परमात्मायमव्यय: |
शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते ||
भ.गी. 13.31
હે કુંતીનંદન ! આ પુરુષ સ્વયં અનાદિ હોવાને
લીધે તથા નિર્ગુણ હોવાથી અવિનાશી પરમાત્મા
સ્વરૂપ જ છે. એ શરીરમાં રહેતો હોવા છતાં પણ,
ન તો કશું કરે છે અને ન લેપાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment