Monday, 15 December 2025

મહાપુરુષો પાસેથી સાંભળ્યા મુજબ આચરણ કરવાવાળા


अन्ये त्वेवमजानन्त: श्रुत्वान्येभ्य उपासते |
तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणा: ||
भ.गी. 13.25

બીજા મનુષ્યો આ પ્રમાણે (ધ્યાનયોગ, સાંખ્યયોગ,
કર્મયોગ વગેરે સાધનોને) નથી જાણતા, પરંતુ બીજા
માણસોથી એટલે કે તત્ત્વજ્ઞાની મહાપુરુષો પાસેથી
સાંભળીને જ ઉપાસના કરે છે, એવા તે સાંભળ્યા
મુજબ આચરણ કરવાવાળા મનુષ્યો પણ મૃત્યુરુપી
સંસારસાગરને તરી જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment