Tuesday, 16 December 2025

ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉદ્ભવેલા


यावत्सञ्जायते किञ्चित्सत्वं स्थावरजङ्गमम् |
क्षेत्रक्षेत्रज्ञसंयोगात्तद्विद्धि भरतर्षभ ||
भ.गी. 13.26

હે ભરતશ્રેષ્ઠ અર્જુન ! સ્થાવરજંગમ યાવન્માત્ર
જેટલાં પણ પ્રાણીઓ જન્મે છે, એ બધાંયને તું
ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉદ્ભવેલા જાણ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment