ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना |
अन्ये साङ् ख्येन योगेन कर्मयोगेन चापरे ||
भ.गी. 13.24
કેટલાક મનુષ્યો ધ્યાનયોગ દ્વારા, કેટલાક
સાંખ્યયોગ દ્વારા અને કેટલાક કર્મયોગ દ્વારા
પોતાની મેળે પોતાનામાં પરમાત્મતત્ત્વનો
અનુભવ કરે છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment