समं पश्यन्हि सर्वत्र समवस्थितमीश्वरम् |
न हिनस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् ||
भ.गी. 13.28
કેમ કે બધી જગાએ સમભાવે રહેલા પરમેશ્વરને
સમસ્વરૂપે જોતો માણસ પોતાના વડે પોતાને
નષ્ટ નથી કરતો માટે એ પરમ ગતિને પામે છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment