समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् |
विनश्यत्स्वविनश्यन्तं य: पश्यति स पश्यति ||
भ.गी. 13.27
જે માણસ નષ્ટ થઈ રહેલાં સઘળાં પ્રાણીઓમાં
પરમેશ્વરને નાશ રહિત અને સમરૂપે સ્થિત જુએ
છે, એ જ વાસ્તવમાં સાચું જુએ છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment