Wednesday, 7 January 2026

ગુણોના મુખ્ય સંકેતો


सर्वद्वारेषु देहेऽस्मिन्प्रकाश उपजायते | ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्त्वमित्युत ||
लोभ: प्रवृत्तिरारम्भ: कर्मणामशम: स्पृहा | रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ ||
अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च | तमस्येतानि जायन्ते विवृद्धे कुरुनन्दन ||
भ.गी. 14.11-12-13

હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ કુરુનંદન ! જયારે શરીરના બધા દ્વાર
જ્ઞાનથી પ્રકાશિત થાય છે, ત્યારે તેને સત્ત્વગુણનું અભિવ્યક્તિ સમજ.
જયારે રજોગુણ પ્રબળ બને છે ત્યારે હે અર્જુન લોભ, સાંસારિક લાભ
માટે શ્રમ, બેચેની અને તૃષ્ણાના લક્ષણો વિકસે છે. હે અર્જુન અજ્ઞાન
, જડતા, બેદરકારી અને ભ્રમ આ અજ્ઞાન ગુણના મુખ્ય સંકેતો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment