यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् | तदोत्तमविदां लोकानमलान्प्रतिपद्यते ||
रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते | तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते ||
भ.गी. 14.14-15
જયારે સત્ત્વગુણ વધ્યો હોય તે વખતે જો દેહધારી મનુષ્ય
મૃત્યુ પામે છે, તો તે ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ લોકોમાં
જાય છે. રજોગુણ વધતાં મૃત્યુ પામીને પ્રાણી કર્મસંગી મનુષ્યયોનિમાં
જન્મ લે છે તથા તમોગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલો માણસ
મૂઢયોનિઓમાં જન્મ લે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:
Post a Comment