सत्त्वं सुखे सञ्जयति रज: कर्मणि भारत |
ज्ञानमावृत्य तु तम: प्रमादे सञ्जयत्युत ||
भ.गी. 14.9
હે ભરતવંશી અર્જુન ! સત્ત્વગુણ સુખમાં અને
રજોગુણ કર્મમાં મનુષ્યને જોડીને વિજય કરે છે.
પરંતુ તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈને અને પ્રમાદમાં
જોડીને મનુષ્ય પર વિજય કરે છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment