Saturday, 3 January 2026

તમોગુણ જીવાત્માને પ્રમાદ, આળસ અને નિદ્રા વડે બાંધે છે


तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् |
प्रमादालस्यनिद्राभिस्तन्निबध्नाति भारत ||
भ.गी. 14.8

અને હે ભરતવંશી અર્જુન ! સૌ દેહધારીઓને
મોહિત કરનાર તમોગુણને તું અજ્ઞાનમાંથી
ઉપજેલો જાણ. તે આ જીવાત્માને પ્રમાદ, આળસ
અને નિદ્રા વડે બાંધે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment