Thursday, 1 January 2026

સુખના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે જીવાત્માને બાંધે છે


तत्र सत्त्वं निर्मलत्वात्प्रकाशकमनामयम् |
सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ ||
भ.गी. 14.6

હે નિષ્પાપ અર્જુન ! એ ત્રણે ગુણોમાં સત્ત્વગુણ
તો નિર્મળ હોવાને કારણે પ્રકાશક અને વિકાર
વિનાનો છે. તે સુખની આસક્તિથી એટલે કે સુખના
અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે જીવાત્માને બાંધે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment