Friday, 2 January 2026

રજોગુણ કર્મોની આસક્તિથી આ જીવાત્માને બાંધે છે


रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् |
तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् ||
भ.गी. 14.7

હે કુંતીનંદન ! રાગસ્વરૂપ રજોગુણને તું
તૃષ્ણા અને આસક્તિને પેદા કરનાર જાણ
તે કર્મોની આસક્તિથી આ જીવાત્માને બાંધે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//


 

0 comments:

Post a Comment