सत्त्वं रजस्तम इति गुणा: प्रकृतिसम्भवा: |
निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् ||
भ.गी. 14.5
હે મહાબાહો ! સત્ત્વગુણ, રજોગુણ તેમજ તમોગુણ
એમ ત્રણે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થવાવાળા ગુણો અવિનાશી
દેહી એટલે કે જીવાત્માને શરીરમાં બાંધે છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment