Sunday 5 February 2023

શ્રી મુકુંદના ચરણકમળ

જે મનુષ્ય અન્ય બધા જ કર્તવ્યનો ત્યાગ કરીને, મુક્તિદાતા મુકુંદના ચરણકમળનો આશ્રય લે છે અને ગંભીરતાપૂર્વક આ માર્ગ ગ્રહણ કરે છે તે દેવો, ઋષિઓ, સામાન્ય જીવો, સ્વજનો, મનુષ્ય જતી અથવા પિતૃઓ પ્રત્યેના પોતાના ઋણમાંથી મુક્ત થઇ જાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment