Friday 17 March 2023

બુદ્ધિ માં ઈશ્વર પધરાવો


મસ્તક એટલે બુદ્ધિ. બુદ્ધિમાં ઈશ્વર ને પધરાવવામાં આવે તો,
પછી કોઈ વિકાર - વાસના સતાવી શક્તિ નથી.
(એટલે જ પ્રભુ શ્રી રામ ની ચરણ પાદુકા ભરતજી મસ્તક ઉપર ધારણ કરે છે)
વનમાં રહીને તપશ્ચર્યા કરવી કદાચ સહેલી હશે પરંતુ ભોગ સમૃદ્ધિ 
ની વચ્ચે રહીને પણ અનાસક્ત થઈને તપશ્ચર્યા કરવી એ બહુ કઠિન છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

 

0 comments:

Post a Comment