Tuesday 30 May 2023

ભગવાન સદા સ્વાધીન છે.


જેમના કર્મો હંમેશા નિર્મળ હોય છે તેવા ભગવાન બધી જ 
ઇન્દ્રિયોના અધિપતિ છે અને પોતાના ઐશ્વર્ય ( ધન, સત્તા,
કીર્તિ, સૌંદર્ય, જ્ઞાન અને ત્યાગ ) થી સર્વસમર્થ છે તેઓ વિશ્વને 
સર્જાવે છે, તેમને પાળે - પોષે છે અને સંહારે છે અને છતાં તે 
કર્મોથી બિલકુલ નિર્લેપ રહે છે. તેઓ દરેક જીવમાં રહેલા છે 
અને સદા સ્વાધીન છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment