Wednesday 14 June 2023

ભગવાનની કૃપા


ભગવાનના સ્વરૂપનું દર્શન કરવા માટે કોઈ યાંત્રિક પ્રક્રિયા 
નથી. તેનો સંપૂર્ણ આધાર માત્ર ભગવાનની કૃપા ઉપર રહેલો છે.
જેવી રીતે સૂર્ય પોતાની મેળે ઉગે છે, તેવી જ રીતે ભગવાન પોતાની 
અહૈતુકી કૃપાથી પ્રસન્ન થઈને પ્રગટ થાય છે.
વ્યક્તિએ માત્ર તે ધન્ય પળની પ્રતીક્ષા જ કરવાની છે અને ભગવાનની 
ભક્તિનો પોતાનો નિયત ધર્મ બજાવ્યા કરવાનો છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

0 comments:

Post a Comment