Tuesday 29 August 2023

ભગવાન કચ્છપ


क्षीरोदधावमरदानवयूथपाना मुन्मथ्नताममृतलब्धय आदिदेवः |
पृष्ठेन कच्छपवपुर्विदधार गोत्रं निद्राक्षणोडद्रिपरिवर्तकषाणकण्डूः ||

આદિપુરુષ પરમેશ્વરે કાચબાનો અવતાર ધારણ કર્યો હતો, જેથી રવૈયા 
તરીકે કામ આપતા મંદરાચળ પર્વતને આધારસ્થાન મળી શકે. મંથન 
કરીને અમૃત કાઢવા માટે દેવો અને દાનવો મંદરાચળ પર્વત વડે ક્ષીરસાગરનું 
મંથન કરતા હતા. પર્વતના આગળપાછળ ઘસાવાથી પ્રભુની દિવ્ય પીઠ 
ખંજવાળાતી હતી. આમ ભગવાન કચ્છપે અર્ધનિદ્રાવસ્થામાં પોતાની દિવ્ય 
ખણજને સંતોષી હતી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment