Tuesday 1 August 2023

પુનર્જન્મ


आब्रह्म भुवनात्लोकाः  पुनरावर्तिनोडर्जुन |
मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ||

શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી 
માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોના સ્થાન છે કે જ્યાં વારંવાર 
જન્મ તથા મરણ થયા કરે છે. પરંતુ હે કુંતીપુત્ર જે મનુષ્ય મારા ધામને 
પામે છે તે કદાપિ પુનર્જન્મ પામતો નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment